✒“સમય” અને “સમજણ” નસીબદાર માણસો પાસેજ એક સાથે આવે છે,
કારણકે “સમય” હોય છે
ત્યારે “સમજણ” નથી હોતી અને,
“સમજણ” આવે છે ત્યારે “સમય” ચાલ્યો ગયો હોય છે.
✒ દુનિયા કહે છે કે...
ફક્ત નફરત માં જ દુઃખ હોય છે
પણ સાહેબ
હદ થી વધારે લાગણી ઓ પણ
વ્યક્તિ ને ઘણી
તકલીફો આપી જાય છે...!!!
✒ પ્રયત્ન જ એવા ઝનૂન થી કરો કે,
કદાચ હારી પણ જાવ ત્યારે..
જીત ખુદ આવી ને કહે કે...
"માફ કરજે.. મજબૂરી હતી"
✒ "વિતેલી હોય પોતાના પર*
તો જ શબ્દો સમજાય છે,
બાકી તો બધા ને
સુવિચાર જ દેખાય છે..!!"
✒ અનુક્રમણિકા જોઈને અંદાજો
ના લગાવો... રહસ્ય હંમેશા છેલ્લા
પાનાઓ માં હોય છે....
✒ ભૂલ થાય ત્યારે થોડી ધ્યાન રાખજો સાહેબ,
ઉગતા સુરજ સામે આંખ નથી ખુલતી
પણ ડૂબતા સુરજ ને જોવા ટોળુ થાય છે..
✒ હૃદય થી સાફ રહેશો તો,
કેટલાક લોકોના ખાસ રહેશો .
સુવિચાર મહત્વ નાં નથી,
સુ-વિચારો છો તે મહત્વનું છે.
✒ ભૂલ એ જીવન નું પાનું છે ,
પણ સબંધ એ આખું પુસ્તક📖 છે,
જરૂર પડ્યે ભૂલ નું પાનું ફાડી નાખજો,
પણ એક પાના માટે આખું પુસ્તક📖 ના ફાડતા..!!
0 Comments
Thank you